Shri Shamlaji Temple Recruitment: શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા એક સારી અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે ઉમેદવારોને રોજગારની સુંદર તક પૂરી પાડે છે. અહીં આપેલી ભરતીની સંપૂર્ણ માહિતીમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની કુલ સંખ્યા, જરૂરી લાયકાત, માસિક પગાર, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા અને અરજી કરવાની વિગતવાર પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃપા કરીને આ લેખને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી વાંચો.
Shri Shamlaji Temple Recruitment | શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ભરતી
સંસ્થા/વિભાગનું નામ | શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ |
પોસ્ટનું નામ | અલગ અલગ |
અરજી કરવાનું માધ્યમ | ઓફલાઈન |
અરજી કરવાની તારીખ | 30 માર્ચ 2025 |
અગત્યની તારીખો:
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ભરતી ની જાહેરાત 23 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 30 માર્ચ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.
અરજી ફી
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.
પદોના નામ:
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા ફુલ ટાઈમ મેનેજર,ફુલ ટાઈમ આસિસ્ટન્ટ મેનેજર, ફુલ ટાઈમ ક્લાર્ક,હેલ્પર (સેવક),ચોકીદાર ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
વય મર્યાદા:
આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.
પગારધોરણ:
ઉમેદવાર મિત્રો, શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ની ભરતીમાં ઉમેદવાર ને કુલ પગાર જાણવામાં આવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.
પસંદગી પ્રક્રિયા:
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.
શૈક્ષણિક લાયકાત:
શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.
જગ્યાઓ
ઉમેદવાર મિત્રો, શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ દ્વારા કુલ 09 જગ્યાઓ પર ભરતી ની પ્રકિયા ચાલુ છે. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.
અરજી પ્રક્રિયા:
- ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
- આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
- ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
- શ્રી શામળાજી વિષ્ણુ મંદિર ટ્રસ્ટ, શામળાજી, તા. ભિલોડા, જિ. અરવલ્લી
આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:
- CSMCRI Recruitment 2025: સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મેરીન કેમિકલ્સ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
- Porbandar Municipal Corporation Recruitment: પોરબંદર મહાનગરપાલિકા દ્વારા વિવિધ પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફી વગર ભરતી જાહેર
- Mrs. V.A Girls Primary School Recruitment: શ્રીમતી વિરાંબેન અમરાભાઈ કન્યા પ્રાથમિક શાળા દ્વારા વિવિધ પદો પર ભરતી જાહેર
- GSACS Recruitment: નેશનલ એચઆઈવી/એઇડ્સ એન્ડ એસટીડી કંટ્રોલ પ્રોગ્રામ દ્વારા CPO ના પદો પર કોઈ પણ પ્રકાર ની અરજી ફ્રી વગર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
જાહેરાતની માહિતી માટે | અહીં ક્લિક કરો |
gujjustan.com પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.