Shree Swaminarayan Public School Recruitment: શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ દ્વારા પીઆરટી, ટીજીટી અને પીજીટી ના પદો પર ભરતી જાહેર

Shree Swaminarayan Public School Recruitment: શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ દ્વારા વિવિધ પદો માટે ભરતીની જાહેરાત પ્રકાશિત કરવામાં આવી છે. જો તમે હાલમાં નોકરીની શોધમાં છો અથવા એક સારી અને પ્રતિષ્ઠિત નોકરી મેળવવાની ઇચ્છા રાખો છો, તો આ તમારા માટે શ્રેષ્ઠ તક સાબિત થઈ શકે છે. આ ભરતી પ્રક્રિયામાં ઘણી બધી ખાલી જગ્યાઓ ઉપલબ્ધ છે, જે ઉમેદવારોને રોજગારની સુંદર તક પૂરી પાડે છે. અહીં આપેલી ભરતીની સંપૂર્ણ માહિતીમાં મહત્વપૂર્ણ તારીખો, જગ્યાઓની કુલ સંખ્યા, જરૂરી લાયકાત, માસિક પગાર, અરજી ફી, પસંદગીની પ્રક્રિયા અને અરજી કરવાની વિગતવાર પદ્ધતિનો સમાવેશ કરવામાં આવ્યો છે. કૃપા કરીને આ લેખને શરૂઆતથી અંત સુધી ધ્યાનથી વાંચો.

Shree Swaminarayan Public School Recruitment | શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ ભરતી

સંસ્થા/વિભાગનું નામશ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ
પોસ્ટનું નામઅલગ અલગ
અરજી કરવાનું માધ્યમઓનલાઈન
અરજી કરવાની તારીખ20 એપ્રિલ 2025

અગત્યની તારીખો:

શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ ભરતી ની જાહેરાત 13 માર્ચ 2025ના રોજ બહાર પાડવામાં આવી છે. આ ભરતી માટે અરજી કરવાની અંતિમ તારીખ 20 એપ્રિલ 2025 નિશ્ચિત કરવામાં આવી છે. જો તમે આ શાનદાર તકનો લાભ લઈને ભરતી પ્રક્રિયામાં સામેલ થવા માગતા હો, તો અમારી નમ્ર સલાહ છે કે તમે નિર્ધારિત સમયમર્યાદા પહેલાં તમારી અરજી તૈયાર કરીને સબમિટ કરી દો, કેમ કે એકવાર છેલ્લી તારીખ વીતી ગયા પછી કોઈપણ પ્રકારની અરજીઓને માન્યતા આપવામાં આવશે નહીં.

અરજી ફી

શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ બહાર પાડવામાં આવેલી આ ભરતીની સૂચનામાં જણાવવામાં આવ્યું છે કે, ઉમેદવાર ને કોઈ પણ પ્રકાર ની અરજી ફી ચુકવાની નથી.

પદોના નામ:

શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ દ્વારા પીઆરટી, ટીજીટી અને પીજીટી ના પદો માટે ભરતી ની પ્રક્રિયા હાલમાં ચાલી રહી છે. આ પદો સાથે સંકળાયેલી વધુ જાણકારી મેળવવા માટે સંસ્થા દ્વારા પ્રસિદ્ધ કરાયેલી સત્તાવાર જાહેરાતને ધ્યાનપૂર્વક વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

વય મર્યાદા:

આ ભરતી માટે નુન્યતમ ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. ઉંમરની ગણતરી 1 ફેબ્રુઆરી 2025ના આધાર પર કરવામાં આવશે.

પગારધોરણ:

ઉમેદવાર મિત્રો, શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ ની ભરતીમાં ઉમેદવાર ને કુલ પગાર નક્કી કરવામાં કરવામાં આવેલ નથી. પગાર સંબંધી વધુ વિગતો નીચે આપેલ છે.

પસંદગી પ્રક્રિયા:

શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ ની ભરતી માં ઉમેદવારની પસંદગી શૈક્ષણિક લાયકાત અને ઇન્ટરવ્યૂ દ્વારા કરવામાં આવશે. પસંદગી ને લગતી વધુ માહિતી જાણવા માટે જાહેરાત વાંચો. વધુ માહિતી નીચે આપેલ છે.

શૈક્ષણિક લાયકાત:

શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ ની ભરતી માં પદો પ્રમાણે અલગ – અલગ લાયકાત ની જરૂર છે . તેથી અરજી કરતા પેહલા સત્તાવાર જાહેરાત ની માહિતી નીચે આપેલ છે.

  • ગણિત, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવવિજ્ઞાન: BSc/MSc, B.Ed.
  • અંગ્રેજી, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત, હિન્દી: BA/MA, B.Ed.
  • શારીરિક શિક્ષણ: BP.Ed/MP.Ed
  • કમ્પ્યુટર શિક્ષક: BE/B.Tech (કમ્પ્યુટર એન્જિનિયરિંગ/કમ્પ્યુટર સાયન્સ/ઇન્ફોર્મેશન ટેક્નોલોજી) અથવા MCA/MSc-IT
  • કલા અને હસ્તકલા શિક્ષક, વેલ્નેસ શિક્ષક, એક્ટિવિટી શિક્ષક

જગ્યાઓ

ઉમેદવાર મિત્રો, શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલ માં કુલ જગ્યાઓ જણાવેલ નથી. જગ્યાઓ સંબંધિત વધુ માહિતી મેળવવા માટે જાહેરાત ધ્યાનથી વાંચવાની ભલામણ કરવામાં આવે છે.

અરજી પ્રક્રિયા:

  • ઉમેદવાર મિત્રોને વિનંતી છે કે અરજી કરતા પહેલા એકવાર જાહેરાત શાંતિથી વાંચી લો અને જાણી લો કે તમે આ ભરતી માટે યોગ્ય છો કે નથી ત્યારબાદ અરજી કરવી
  • આ એક વૉક ઈન ઇન્ટરવ્યૂ છે
  • ઉમેદવાર એ પોતાના તમામ ડોક્યુમેન્ટ સાથે નીચે આપેલ એડ્રેસ પર હાજર રેહવું.
  • શ્રી સ્વામિનારાયણ પબ્લિક સ્કૂલનજીક ‘GH-5’, સેક્ટર-23, ગાંધીનગર

આ ભરતી લેખનો અભ્યાસ પણ અવશ્યથી કરો:

અરજી કરવા માટે જરૂરી લિંક:

જાહેરાતની માહિતી માટેઅહીં ક્લિક કરો
gujjustan.com પર જવા માટેઅહીં ક્લિક કરો

નોંધ: મિત્રો, અમારા દ્વારા લખવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે જેથી સંપૂર્ણ માહિતી સત્તાવાર સ્ત્રોત્ત પર ચકાસી ત્યારબાદ અરજી કરવા વિનંતી.

Leave a Comment